Ahmedabad : ચાંદખેડામાં બાળકીઓના રહસ્યમય મોતનો કેસ, FSL રિપોર્ટ બાદ હવે ડૉક્ટરોના અભિપ્રાય પર નજર

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસને આજે મહત્વની સફળતા મળી છે. ACP L ડિવિઝન ડી.વી. રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતક બાળકીઓ મિસ્ટી અને રાહાના વિસેરા સેમ્પલનો ફોરેન્સિક (FSL) રિપોર્ટ આજે પોલીસને પ્રાપ્ત થયો છે.…

All news →

All blog posts →

Roundups

Articles
Roundup

IPL 2026: Sunrisers Hyderabad sign Gerald Coetzee as replacement for …

Articles →